પાકિસ્તાન સાથે વ્યાપારી સંબંધોનો અંત, APMCએ 150થી વધુ ટ્રકો અટકાવી

પુલવામામાં થયેલા આતંકી હુમલાના કારણે દેશભરમાં લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારે સંબંધ રાખવા માટે નાગરિકો જરાય મૂડમાં નથી. જેના પગલે પાકિસ્તાન સાથે વ્યાપારી સંબંધનો પણ અંત ક રવામાં આવી રહ્યો છે. એપીએમસીએ 150થી વધુ ટ્રકો અટકાવી દીધી છે.

Trending news