ખેડૂતોની બલ્લે બલ્લે! મોદી સરકાર 2 લાખ કરોડ રૂપિયાની આપશે ભેટ, 6000ને બદલે હવે 9000 રૂપિયા

PM kisan Samman Nidhi Yojna: સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે. આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા રૂ. 1.44 લાખ કરોડ કરતાં લગભગ 39 ટકા વધુ હશે. આ બજેટથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે.

ખેડૂતોની બલ્લે બલ્લે! મોદી સરકાર 2 લાખ કરોડ રૂપિયાની આપશે ભેટ, 6000ને બદલે હવે 9000 રૂપિયા