Health Tips: છાતીમાં થતી બળતરાને દૂર કરે છે આ પાંચ ફુડ, ખાવાથી 10 મિનિટમાં બળતરા થશે શાંત

Health Tips: ઘણા લોકોને સ્પાઈસી ફૂડ ખાવું પસંદ હોય છે. ડિપ ફ્રાય અને મસાલેદાર ભોજન કરવાથી એસિડિટી અને છાતીમાં બળતરા ની સમસ્યા પણ થઈ શકે છે. ઘણી વખત આ તકલીફ એટલી બધી વધી જાય છે કે સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે છાતીમાં થતી બળતરા ને મટાડી શકો છો. 

દહીં

1/6
image

જો તમને એવું લાગે કે છાતીમાં બળતરા થાય છે તો દહીં ખાઈ લેવું. દહીં પેટને સાફ રાખે છે અને બળતરા ને પણ મટાડે છે. 

કેળા

2/6
image

કેળા ખાવાથી પણ છાતીમાં થતી બળતરા મટે છે. જ્યારે પણ છાતીમાં બળતરા થાય તો કેળું ખાઈ લેવું જોઈએ તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને અપચો મટે છે. 

છાશ

3/6
image

મસાલેદાર ભોજન કરવાથી જો છાતીમાં બળતરા થતી હોય તો છાશ પીવાનું રાખો. છાશમાં લેક્ટિક એસિડ હોય છે જે છાતીમાં થતી બળતરા ને નોર્મલ કરીને સ્વાસ્થ્ય સુધારે છે.

ઠંડુ દૂધ

4/6
image

છાતીમાં થતી બળતરા ને દૂર કરવા માટે ઠંડુ દૂધ પણ ઉપયોગી છે. જો તમને છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્લાસ ઠંડુ દૂધ પી લેવાથી બળતરા તુરંત શાંત થશે.

લીલા શાકભાજી

5/6
image

છાતીમાં થતી બળતરા થી કાયમી મુક્તિ જોતી હોય તો લીલા શાકભાજી નું સેવન કરવાનું રાખો. લીલા શાકભાજી ખાવાથી છાતીમાં થતી બળતરા મટી જાય છે.

6/6
image