IPL 2020 માં જાદૂ પાથરનાર એંકર Nashpreet Singh આજકાલ ક્યાં છે? PHOTOS

આઇપીએલ 2020 દરમિયાન એંકર નશપ્રીત સિંહનો જલવો જોવા મળ્યો, આ મેગા ટૂર્નામેંટના ખતમ થયા બાદ તે નવરાશની પળો વિતાવી રહી છે. 

નવી દિલ્હી: ગ્લેમરસ એંકર નશપ્રીત સિંહ આઇપીએલ 2020 દરમિયાન કરોડો ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું હતું. પરંતુ હવે નશપ્રીત નવરાશની પળોમાં છે, અને તે આ દરમિયાન ધર્મનગરી ઋષિકેષમાં  રજાઓ માણી રહી છે. તેમણે પોતાની આ યાત્રાની તસવીરો ઇંસ્ટાગ્રામ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આવો તેમના હોલિડેની સુંદર તસવીરો જોઇએ. 

1/6
image

નશપ્રીતને ટ્રાવેલિંગનો ઘણો શોખ છે, તેમનો જન્મ 1998માં આઇલેંડ નેશન ફિજીમાં થયો હતો. તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં મોટી થઇ અને આ કંગારૂ દેશની નાગરિક છે. તે હિંદી, ઇંગ્લિંશ ઉપરાંત પંજાબી ભાષા બોલતા જાણે છે. (ફોટો- Instagram/nashysingh)

2/6
image

નશપ્રીતે કહ્યું કે 'ઋષિકેશ ફક્ત એક શહેર નહી પરંતુ એક અહેસાસ છે. (ફોટો- Instagram/nashysingh)

3/6
image

નશીપ્રીતે આ યાત્રા દરમિયાન ઋષિકેશ સ્થિત બીટલ્સ આશ્રમની મુલાકાત લીધી. (ફોટો- Instagram/nashysingh)

4/6
image

આ એંકરનું માનવું છે કે આ ધરતી આર્ટ વિના કશું જ નથી. (ફોટો- Instagram/nashysingh)

5/6
image

નશપ્રીતએ પવિત્ર ગંગામાં રાફ્ટિંગની મજા માણી (ફોટો- Instagram/nashysingh)

6/6
image

નશપ્રીતના આ હોલિડે દરમિયાન તેમના મિત્ર દાસા સંધૂ પણ હાજર છે. (ફોટો- Instagram/nashysingh)