હાથમાં શુ લઈને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા PM મોદી, જુઓ અદભૂત ક્ષણની તસવીરો

Ram Mandir Pran Pratistha : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ રહી છે. ત્યારે તે પહેલા પીએમ મોદીની મંદિરમાં એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદી ઉઘાડા પગે હાથમાં લાલ કાપડ અને છત્ર લઇને રામ મંદિરમાં પ્રવેશ્યા હતા.

1/8
image

પૂજા-વિધિ સહિતના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ્યા હતા, ત્યારે તેમના હાથમાં લાલ રંગનું કાપડ અને માથાનો મુગટ દેખાયું હતું. તેઓ ઉઘાડા પગે મંદિરમાં પ્રવેશ્યા હતા.  

2/8
image

તેના બાદ PM મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલામાં પ્રાણ પુરાયા અને નેત્ર પરથી પાટા ઉતારવામાં આવ્યા હતા 

3/8
image

શુભ મુહૂર્તનો આ સમયગાળો માત્ર 84 સેકેન્ડનો જ હતો. 12 વાગીને 29 મિનિટ 8 સેકેન્ડથી અને 12 વાગીને 30 મિનિટ 32 સેકેન્ડ સુધીના આ મુહૂર્તમાં PM મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image