हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અયોધ્યા મંદિર વિવાદ
અયોધ્યા મંદિર વિવાદ News
અયોધ્યા કેસ
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત
બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજકે અયોધ્યા મામલે મોટું નિવેદન કર્યું છે. કાસિમ રસૂલ ઇલિયાસે કહ્યું કે, અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ માન્ય રહેશે.
Sep 16,2019, 18:07 PM IST
અયોધ્યા મંદિર વિવાદ
અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટ કરશે 4 જાન્યૂઆરીએ સુનાવણી
અયોધ્યામાં જમીન વિવાદને લઇ સુપ્રીમ કોર્ટ 4 જાન્યૂઆરીએ મહત્વની સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચ આ મામલે સુનાવણી કરશે.
Dec 24,2018, 22:05 PM IST
સાક્ષી મહારાજ
સાક્ષી મહારાજે છોડ્યું બાણ, પહેલા જામા મસ્જિદ તોડો... VIDEO
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે બધાને પાછળ છોડી એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉન્નાવમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદે દિલ્હીના જામા મસ્જિદને તોડવાની વાત કરી છે. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ ઉપર પણ નિશાન સાધ્યું છે. આ સાથે જ સાક્ષી મહારાજે દાવો કર્યો છે કે ગમે તે કરવું પડે, પરંતુ 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે
Nov 23,2018, 16:39 PM IST
Ayodhya dispute
અયોધ્યા મુદ્દે સુનવણી ટાળવાથી સાધુસંતોનું સરકાર પર વિધેયક મુદ્દે દબાણ
મહંત પરમહંસ દાસે કહ્યું કે, હિંદુ સમુદાય અને સાધુ-સંતોમા લાંબી પ્રતીક્ષા કરવાનું ધેર્ય નથી, દાસ હાલમાં જ અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણ ઝડપથી કરાવવાની માંગણી મુદ્દે અનિશ્ચિતકાલીન ધરણા પર બેઠા હતા
Oct 29,2018, 22:23 PM IST
Vishwa Hindu Parishad
રામ મંદિર માટે અનંતકાળ સુધી રાહ જોઇ શકાય નહી સરકાર કાયદો લાવે: વિહિપ
વિહિપના કાર્યાધ્યક્ષ આલોક કુમારે મોદી સરકારને સંસદના શીતકાલીન સત્રમાં આ અંગે કાયદો બનાવવા અપીલ કરી
Oct 29,2018, 17:42 PM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા કેસની સુનાવણીની ટળી, આગામી વર્ષે જાન્યુઆરીમાં સુનાવણી થશે
દેશભરમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી ટળી ગઇ છે. રામ મંદિર નિર્માણ મુદ્દે જાન્યુઆરી 2019 સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે.
Oct 29,2018, 12:17 PM IST
અયોધ્યા વિવાદ
રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં
અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.
Oct 29,2018, 12:31 PM IST
અયોધ્યા વિવાદ
150થી વધુ વર્ષોની આ તારીખોમાં સમાયેલો છે બાબરી ધ્વંસનો આખો ઈતિહાસ
આજે સમગ્ર દેશ માટે મહત્વનો દિવસ છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદની આજથી સુપ્રિમ કોર્ટમાં સુનવણી શરૂ થવાની છે. બધાની નજર આ એકમાત્ર કેસ પર છે, જે 26 વર્ષોથી સમગ્ર ભારતમાં ચર્ચાઈ રહ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજયન કિશન કૌલ તેમજ જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠ આ મામલે સુનવણી કરશે. ત્યારે નિર્ણય પહેલા જાણી લો કેવી રીતે અને ક્યાંથી વિવાદ શરૂ થયો હતો.
Oct 29,2018, 11:11 AM IST
અયોધ્યા
અયોધ્યા વિવાદ: રામ મંદિર નિર્માણ માટે કોતરણી કામ કરેલા પથ્થર પર વિવાદ
મુખ્ય અદાલતે 27 સપ્ટેમ્બર 1994માં તેમનો તે નિર્ણય પર પુન:વિચારના મુદ્દાને પાંચ જજ વાળી બંધારણીય પીઠને સોંપવાની ના પાડી હતી.
Oct 29,2018, 11:13 AM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી
ગત સુનાવણીમાં તાત્કાલીત ચિફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નજીર મામલાને સાંભળી રહ્યા હતા.
Oct 29,2018, 11:59 AM IST
Trending news
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું