हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાગ પંચમી
નાગ પંચમી News
Dhaulinag Temple
નાગ પંચમી પર આ નાગ મંદિરોના દર્શન કરશો તો થઈ જશે બેડોપાર! ધોવાઈ જશે બધા પાપ
Nag Panchami 2023: નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવતી હોય છે. આજના દિવસે જો તમે નાગ દેવતાના દર્શન કરો છો અથવા તમારી આ પૂજા થઈ જાય છે, તો કહેવાય છેકે, નાગ દેવતા તમારા તમામ પાપને માફી અપાવી દે છે. એમાંય નાગ પંચમીના દિવસે અહીં દર્શાવેલાં નાગ મંદિરોના દર્શનનું છે વિશેષ મહત્ત્વ...
Sep 4,2023, 10:58 AM IST
nag pancham
કેમ કરાય છે નાગની પૂજા? કયો નાગ છે શિવનો સેવક? જાણો નાગપંચમીના પૌરાણિક કથા
Nag Pacham: હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે. શું તમે આ આઠ નાગ દેવતા વિશે જાણો છો?
Sep 4,2023, 8:55 AM IST
astrology
Nag Panchami : નાગ પંચમી પર જો આવી ભૂલ કરશો તો નારાજ થઈ જશે નાગ દેવતા!
Nag Panchami 2023: દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજે નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે.
Sep 4,2023, 8:04 AM IST
Nag panchmi
વર્ષમાં માત્ર બે વાર ખૂલ છે ગુજરાતનું આ ચમત્કારિક નાગ મંદિર, નાગપંચમીએ થાય છે દર્શન
Gujarat Tourism : પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર વર્ષ માં ફક્ત બે વાર જ ખુલે છે એક શ્રવણ વદ પાંચમ (નાગપંચમી)અને નવરાત્રીના આસો સુદ આઠમના દિવસે ખુલે છે
Sep 3,2023, 16:18 PM IST
nagpanchami
નાગપંચમીના દિવસે જ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, નવાબને સપનુ આવ્યા બાદ થયો હતો ચમત્કાર
આજે નાગપંચમી (Nag panchmi) નો પવિત્ર તહેવાર છે, ત્યારે નાગદેવતાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ મંદિરોમાં જામી છે. દરેક ભક્ત નાગ દેવતાના દર્શન કરી પૂજા અર્ચના કરવા આતુર છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા નાગણેજી માતાના મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં ફક્ત બે વાર જ ભક્તો માટે ખોલવામાં આવે છે. જેના કારણે આજે નાગપંચમી (nagpanchami) ના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાથે ઉમટી પડે છે.
Aug 27,2021, 12:56 PM IST
નાગ પંચમી
ભક્તિ સંગમ: નાગપંચમીના દિવસે જાણો નાગ દેવતાનું વિશેષ મહત્વ
શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પાંચમી તરીકે ઉજવાય છે આ દિવસે સમગ્ર રાજ્યમાં લોકો નાગદાદાનું પૂજન અર્ચન કરે છે અને નાગ પંચમીની ઉજવણી કરે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ તહેવારની ઉજવણી ભાવ અને શ્રધ્ધા પૂર્વક કરવામાં આવે છે જિલ્લાના ભિલોડા તાલુકાના ધમબોલિયા ગામે આવેલા જિલ્લાના એક માત્ર ગોગા મહારાજ મંદિરે અનેક ભક્તો ઉમટશે અને ભગવાન ગોગા મહારાજના દર્શન અને પૂજા કરી નાગ પંચમી ની ઉજવણી કરશે મંદિરના મહારાજ દ્વારા આ માટે નિજ મંદિરને સાજવાયું છે
Aug 20,2019, 9:40 AM IST
Trending news
Swami Sachchidanand
જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા સમાધિની જગ્યા નક્કી કરી હતી
world leaders
એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલો
White Hair
સફેદ વાળને કાળા કરવા પાણી સાથે મિક્સ કરી લગાડો આ વસ્તુઓ, એકવારમાં જ દેખાવા લાગશે ફરક
Rajkot
વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ
Lok sabha Chunav 2024
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!
long hair
Long Hair: લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ
pollution
ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે
Shanidev
શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે
EPFO
ગૂડ ન્યૂઝ! હવે PFના પૈસા 3 દિવસમાં ખાતામાં આવી જશે, પૈસા કાઢવાથી થતું નુકસાન પણ જાણો
Organ Donation
હીરના ધોરણ-10 માં 99.70 પર્સન્ટાઈલ આવ્યાની ખુશી બે દિવસ પણ ન રહી, બ્રેન હેમરેજથી મોત