हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાગ પંચમી
નાગ પંચમી News
Dhaulinag Temple
નાગ પંચમી પર આ નાગ મંદિરોના દર્શન કરશો તો થઈ જશે બેડોપાર! ધોવાઈ જશે બધા પાપ
Nag Panchami 2023: નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવતી હોય છે. આજના દિવસે જો તમે નાગ દેવતાના દર્શન કરો છો અથવા તમારી આ પૂજા થઈ જાય છે, તો કહેવાય છેકે, નાગ દેવતા તમારા તમામ પાપને માફી અપાવી દે છે. એમાંય નાગ પંચમીના દિવસે અહીં દર્શાવેલાં નાગ મંદિરોના દર્શનનું છે વિશેષ મહત્ત્વ...
Sep 4,2023, 10:58 AM IST
nag pancham
કેમ કરાય છે નાગની પૂજા? કયો નાગ છે શિવનો સેવક? જાણો નાગપંચમીના પૌરાણિક કથા
Nag Pacham: હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે. શું તમે આ આઠ નાગ દેવતા વિશે જાણો છો?
Sep 4,2023, 8:55 AM IST
astrology
Nag Panchami : નાગ પંચમી પર જો આવી ભૂલ કરશો તો નારાજ થઈ જશે નાગ દેવતા!
Nag Panchami 2023: દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજે નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે.
Sep 4,2023, 8:04 AM IST
Nag panchmi
વર્ષમાં માત્ર બે વાર ખૂલ છે ગુજરાતનું આ ચમત્કારિક નાગ મંદિર, નાગપંચમીએ થાય છે દર્શન
Gujarat Tourism : પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર વર્ષ માં ફક્ત બે વાર જ ખુલે છે એક શ્રવણ વદ પાંચમ (નાગપંચમી)અને નવરાત્રીના આસો સુદ આઠમના દિવસે ખુલે છે
Sep 3,2023, 16:18 PM IST
nagpanchami
નાગપંચમીના દિવસે જ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, નવાબને સપનુ આવ્યા બાદ થયો હતો ચમત્કાર
આજે નાગપંચમી (Nag panchmi) નો પવિત્ર તહેવાર છે, ત્યારે નાગદેવતાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ મંદિરોમાં જામી છે. દરેક ભક્ત નાગ દેવતાના દર્શન કરી પૂજા અર્ચના કરવા આતુર છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા નાગણેજી માતાના મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં ફક્ત બે વાર જ ભક્તો માટે ખોલવામાં આવે છે. જેના કારણે આજે નાગપંચમી (nagpanchami) ના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાથે ઉમટી પડે છે.
Aug 27,2021, 12:56 PM IST
નાગ પંચમી
ભક્તિ સંગમ: નાગપંચમીના દિવસે જાણો નાગ દેવતાનું વિશેષ મહત્વ
શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પાંચમી તરીકે ઉજવાય છે આ દિવસે સમગ્ર રાજ્યમાં લોકો નાગદાદાનું પૂજન અર્ચન કરે છે અને નાગ પંચમીની ઉજવણી કરે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આ તહેવારની ઉજવણી ભાવ અને શ્રધ્ધા પૂર્વક કરવામાં આવે છે જિલ્લાના ભિલોડા તાલુકાના ધમબોલિયા ગામે આવેલા જિલ્લાના એક માત્ર ગોગા મહારાજ મંદિરે અનેક ભક્તો ઉમટશે અને ભગવાન ગોગા મહારાજના દર્શન અને પૂજા કરી નાગ પંચમી ની ઉજવણી કરશે મંદિરના મહારાજ દ્વારા આ માટે નિજ મંદિરને સાજવાયું છે
Aug 20,2019, 9:40 AM IST
Trending news
Reliance Jio
Plan Offers: Jio એ સસ્તો કર્યો પોતાનો Plan, માત્ર ₹76 માં આખું ફેમિલી માણી શકશે મજા
Gold rate
સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદી પણ ભાગવા લાગી, લેવાનું વિચારતા હોવ તો થોભો! ચેક કરો રેટ
school
બાળક અકસ્માત સર્જશે તો વાલીને થશે 3 વર્ષની કેદ! લબરમૂછિયાને ભૂલથી પણ ના આપતા વાહન
Pharma Stock to Buy
Stock to Buy: 2-3 દિવસમાં મોટી છલાંગ મારશે આ Pharma Stock, ચૂકતા નહી ગોલ્ડન ચાન્સ
ration card
Ration Card: સરકાર બનતાં જ રાશનકાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન
Aparajita Flower
Aparajita: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય તુરંત આપે છે ફળ
Agriculture News
વાહ મારા બનાહ કોંઠા! ચીન, બ્રાઝિલ, થાઈલેન્ડ જેવા દેશોમાં આપણી મગફળીની ધૂમ
Weather Forecast
4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Relationship Tips
Relationship Tips: ગુસ્સાના કારણે રિસાયેલી પત્નીની નારાજગી દુર કરો આ રીતે
gujarat news
પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!