हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SVN
SER
133/ 8
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીએપીએસ
બીએપીએસ News
Hindu Temple
BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
દેશની બહાર યુએઈમાં મંદિર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2015માં PM નરેન્દ્ર મોદીની UAEની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આ જમીન BAPSને ભેટમાં આપી હતી.
Jul 20,2023, 19:16 PM IST
birth anniversary
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામી મહારાજની જન્મજયંતી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર
મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ધર્મવડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો આજે 87મો જન્મજયંતી દિન છે.
Sep 12,2020, 21:30 PM IST
single
સરકારની છુટ છતા પણ સ્વામીનારાયણ સંપ્રદાયના એક પણ મંદિર નહી ખુલે, જાણો કારણ
કોરોનાને પગલે સરકાર દ્વારા તબક્કાવાર લોકડાઉન લગાવાયા બાદ હવે અનલોક 1 ની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસાર તબક્કાવાર તમામ પરવાનગીઓ આપવામાં આવી રહી છે. તેવી જ રીતે 8 તારીખથી મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરોને પણ પરવાનગી મળવાની શક્યતાઓ છે. જો કે અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મંદિરો પરવાનગી હોવા છતા પણ નહી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભાગના પંથો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ, વડલાસ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ, કાળુપુર સહિતનાં તમામ પંથોના મંદિરો નહી ખુલે.
Jun 5,2020, 16:41 PM IST
BAPS
બોટાદ: BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું ઘેલો નદીમાં વિસર્જન કરાયું
બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે વિસર્જન કરાયું. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13 ઓગષ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા.
Mar 8,2020, 12:42 PM IST
દુબઇ
પરમ પૂજ્ય મહંત સ્વામીનું દૂબઇમાં કરાયું સ્વાગત
દુબઇમાં શેખ નાહન મુબારક અલ નાહ્યાનએ BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ મહંતસ્વામીનું સ્વાગત કર્યુ. શેખ નાહને મહંત સ્વામીનું એરપોર્ટ પર ગળે ભેટીને ઉષ્માભેર સ્વાગત કર્યુ. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનશે. 20 એપ્રિલે મંદિરનું શિલાન્યાસ કરવામાં આવશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દુનિયાભરમાં આવેલા 1200થી વધુ મંદિરો અને આધ્યાત્મિકતાના 4200 કેન્દ્રોના આધ્યાત્મિક પ્રમુખ છે. મહંત સ્વામી અબુધાબીમાં નિર્માણ થનારા હિન્દુ મંદિર માટે પ્રેરણાસ્ત્રોક છે. તો મહંત સ્વામીએ યુએઇના શાસકો અને સાથે સાથે દેશના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી.
Apr 19,2019, 12:30 PM IST
અબૂધાબી
અબૂ ધાબીમાં નખાશે પ્રથમ હિન્દુ મંદિરનો પાયો, આ છે મંદિરની ખાસિયતો
સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રથમ દુબઇ પ્રવાસ દરમિયાન અબૂ ધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
Feb 12,2019, 8:46 AM IST
સ્વામી
સાધુએ ભગવો લજાવ્યો: કાલુપુર સ્વામીનું યુવક પર સૃષ્ટિ વિરદ્ધનું કૃ્ત્ય
સ્વામીએ એક યુવક સાથે સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો છે. યુવકે ફરિયાદ નોંધાવતા સ્વામી મંદિર છોડીને ફરાર થઈ ગયો છે.
Dec 15,2018, 18:30 PM IST
Pramukh Swami
આજે પ્રમુખ સ્વામીની 98મી જન્મ જયંતી
Swaminarayan Nagar developed to mark Pramukh Swami birth anniversary
Dec 7,2018, 12:13 PM IST
Pramukh Swami Maharaj
પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ: પરોપકાર, સેવા, શાશ્વતના રંગે રગાયું રાજકોટ
Dec 6,2018, 7:15 AM IST
Trending news
Gujarat Supercop
મોદીના માનીતા IAS ની CMOમાંથી વિદાય પણ PMOમાં કરી શકે છે એન્ટ્રી, પાવરફૂલ અધિકારી
gujarat
ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી પોલ, સામે આવ્યું સત્ય
Zodiac sign
જુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગ
Vadodara
હવે શુદ્ધ ભોજન ક્યાં મળશે! વડોદરામાં Maaza ની બોટલમાં તરતો મકોડો દેખાયો
gujarat
અમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં મોત છે એક રમત
central govt employees
કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાના ડીએ એરિયર્સ પર આવ્યું નવું અપડેટ
gujarat
વનવિભાગના મહિલા RFOએ લાજશરમ નેવે મૂકી, અશોભનીય વર્તનથી વનકર્મીઓ હેરાન પરેશાન
T20 World Cup 2024
ટી20 વિશ્વકપ વિજેતાને મળશે IPL ચેમ્પિયનથી વધુ પૈસા, હારનારી ટીમ પર પણ થશે ધનવર્ષા
Gujarat Tourism
શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહીં બની રહ્યો છે મરીન ડ્રાઈવ
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે