हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજવી મનોહરસિંહજી જાડેજા
રાજવી મનોહરસિંહજી જાડેજા News
રાજકોટ
રાજકોટમાં રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજ્યાભિષેક સમારોહનો આજે બીજો દિવસ, જુઓ કેવુ છે આયોજન
રાજકોટના 17મા ઠાકોર સાહેબના રાજતિલક પહેલાં આજે બ્રાહ્મણો ચાર વેદોનું અનુષ્ઠાન કરશે. જે અંતર્ગત સાંજે જ્યોતિ પર્વનું આયોજન કરાયું છે. આવતી કાલે રાજકોટના રાજવી માંધાતાસિંહનો રાજ્યાભિષેક થશે. આ કાર્યક્રમ એવો હશે કે લોકો જોતા જ રહી જશે...
Jan 29,2020, 15:10 PM IST
Rajkot
રાજકોટના રાજવીનો વિન્ટેજ કાર અને શાહી ઠાઠમાઠ, જુઓ Video
રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે.
Jan 28,2020, 21:45 PM IST
Rajkot
રાજતિલક: રાજકોટના રાજવી નીકળ્યા નગરયાત્રા
રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે.
Jan 28,2020, 19:30 PM IST
Rajkot
રાજતિલક: રાજકોટના રાજવીની ભવ્ય નગરયાત્રા, જુઓ ડ્રોન નજારો
રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે.
Jan 28,2020, 18:05 PM IST
રાજકોટ
દિલ્હીના રાજપથમાં નીકળે તેવી ભવ્યાતિભવ્ય નગરયાત્રામાં નીકળ્યા માંધાતાસિંહ
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ (Rajkot) આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા (mandhata sinh jadeja)નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સવારથી જ નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે રાજસૂય યજ્ઞ બાદ બપોરે રાજપૂતાણીઓનો તલવાર રાસ અને હવે નગરના 17મા રાજા બનવા જઈ રહેલા માંધાતાસિંહ જાડેજા નગરયાત્રાએ નીકળ્યા છે. આ નગરયાત્રા એટલી લાંબી છે કે, તેનો અંતિમ છેડો રાજકોટની સડકો પર શોધવો હાલ મુશ્કેલ બન્યો છે.
Jan 30,2020, 11:42 AM IST
રાજકોટ
જે નગરના 17મા ‘રાજા’ બનવાના છે માંધાતાસિંહ જાડેજા, તેમના વડવાઓ 1617થી રાજ
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: ગુજરાતનાં પૂર્વ નાણાંપ્રધાન સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનાં યુવરાજ માંધાતાસિંહ જાડેજા રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકેની રાજતિલક વિધી વસંત પંચમીનાં યોજાનાર છે. આજથી માંધાતાસિંહ જાડેજાના આ ભવ્યાતિભવ્ય પ્રસંગોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટનાં રાજવી પરીવારનો શું છે ભવ્ય વારસો અને કેવો છે ઇતિહાસ જોઇએ.
Jan 30,2020, 11:36 AM IST
રાજકોટ
Pics : માંધાતાસિંહ જાડેજાને રાજતિલકની ભેટ, 2126 રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીન
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ રાજવી માંધાતાસિંહ જાડેજા રાજકોટના 17મા ઠાકોર સાહેબ બનવા જઈ રહ્યાં છે. આજે તેમની તિલક વિધી યોજાઈ હતી. ત્યારે આજથી તેમના રાજ્યાભિષેકની વિવિધ તૈયારીઓ શરૂ થઈ હતી. આ પ્રસંગે આજે નગરના નવા રાજ નગરયાત્રાએ નીકળ્યા હતા. આ 8 બગી, 25 વિન્ટેજ કાર, 50 થી 70 રોયલ પરિવારો, 15 ઘોડા, 1 હાથી, ચાંદીની બગી, ઊંટ ગાડી તથા બળદ ગાડાની વચ્ચે નગરયાત્રા નીકળી હતી. રાજા માંધાતાસિંહ અને યુવરાજ જયદીપસિંહ ચાંદીની બગીમાં સવાર થઈને નગરયાત્રામાં નીકળ્યા હતા. ત્યારે આ પહેલા રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
Jan 28,2020, 15:19 PM IST
રાજકોટના રાજવી
રાજવી શાન સાથે મનોહરસિંહજી જાડેજાની નિકળી અંતિમયાત્રા, આપી 9 ગનની સલામી
રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલતી હતી, જ્યાં સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું હતું.
Sep 28,2018, 12:44 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી