हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામ ભગવાન
રામ ભગવાન News
Hanumanji
ખબર છે આ કથા... દેવર્ષિ નારદના લીધે ભગવાન રામે હનુમાનજીને આપ્યો મૃત્યુદંડ?
Ramayana: હનુમાજીએ પ્રણામ કર્યા તે દેવર્ષિ નારદ જોઈ ગયા. અને ત્યાર બાદ ચર્ચાનો વિષય બની ગયો. ધીરે ધરે ચર્ચા ત્યાં આવી ગઈ કે રામ વધારે શક્તિશાળી કે રામનામ.તમામ લોકો રામ વધારે શક્તિશાળી હોવાના મતમાં હતા.
Jun 14,2023, 23:35 PM IST
મોરારીબાપુ
મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું
ભાવનગરના મહુવા ચાલી રહેલ મોરારી બાપુની ઓનલાઇન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન આવ્યું છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે.
Aug 1,2020, 16:12 PM IST
ભાયલી
વડોદરાના ખેડૂતે વિશ્વની સૌથી ઊંચી ખુરશી બનાવીને રેકોર્ડ સર્જ્યો, જેના પર બેસશે રામ લ
વડોદરાના ભાયલી ગાના ખેડૂતે વિશ્વની સૌથી ઊંચી ખુરશી બનાવીને રેકોર્ડ સર્જ્યો છે. 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને એક ખેડૂતે અદભૂત કલાકારીગરી સર્જી છે. દોઢ લાખ રૂપિયાની ખુરશીને બનાવવામાં ખેડૂતને 25 દિવસનો સમય લાગ્યો હતો. 5 ઓગસ્ટે રામ ભગવાનની 20 ફૂટની તસ્વીર આ ખુરશી પર મૂકાશે. રામ મંદિર ભૂમિ પૂજનની ખુશીમાં તસ્વીર બનાવાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વમાં 10 ફૂટની ઊંચી ખુરશી બનાવવામાં આવી હતી. જ્યારે ગુજરાતના આ ખેડૂતે 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને નવો રેકોર્ડ સર્જ્યો છે.
Aug 1,2020, 12:15 PM IST
ફારૂક અબ્દૂલ્લા
શું રામ માત્ર હિન્દુઓના ભગવાન છે, તેઓ સમગ્ર દૂનિયાના ભગવાન છે: ફારૂક
અબ્દૂલ્લાએ આપ દ્વારા આયોજિત વિપક્ષની મહારેલીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ કેમ કે, તેઓ લોકતંત્ર અને બંધારણીય મૂલ્યો માટે ‘ખરતો’ છે.
Feb 14,2019, 10:58 AM IST
Trending news
IPL 2024
રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ, રાજસ્થાન રોયલ્સે દિલ્હીને હરાવી સતત બીજી જીત મેળવી
Don
દાદા સ્વતંત્રતા સેનાની, કાકા રહ્યાં ઉપરાષ્ટ્રપતિ.. જાણો કોણ હતો ડોન મુખ્તાર અંસારી
Mukhtar Ansari
માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત, મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગૂ
ipo
₹87 પર આવ્યો હતો IPO, હવે ₹427 પર પહોંચ્યો ભાવ, 10 મહિનાથી કરી રહ્યો છે માલામાલ
Ahmedabad
બોપલમાં રાત્રે રોડ પર ફિલ્મી દ્રશ્યો! બિલ્ડર પર 10 લોકોનો હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ
gujarat
બાંગ્લાદેશથી યુવતીઓ બોલાવી કરાવતો દેહવ્યાપાર, આરોપીની તપાસમાં થયા મોટા ઘટસ્ફોટ
Extra Marital Affair
માત્ર અફેર જ નહીં, આ કારણે પણ નારાજ થઈ શકે છે પત્ની, ક્યારેય ન કરો આ ભૂલ
breaking news
કપડા સૂકવવા ગયેલી 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન
breaking news
Ahmdaabd News: અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન, કોના બાપની દિવાળી
icici bank
શેર બજારમાંથી બહાર થશે આ કંપની, રિલેટ ઈન્વેસ્ટરોનો વિરોધ, શેરમાં ભૂકંપ