Sabarkanth Accident : સાબરકાંઠાના હિંમતનગરના જસવંતગઢ પાટીયા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ભયાવહ અકસ્માતમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તો અકસ્માતમાં અન્ય 6 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડાયા છે. મિની બસે કારને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.
Sabarkantha News : ગુજરાતના જાણીતા સમાજસેવક ને પદ્મશ્રી સુરેશભાઇ સોનીનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. સુરેશ સોનીએ કુષ્ઠ રોગીઓની સેવા કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. સતત કુષ્ઠ રોગીઓની સેવા કરવા હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે સેવા આશ્રમ શરુ કર્યો હતો. આજે સહયોગ કુષ્ઠ યજ્ઞ ખાતે તેમની અંતિમક્રિયા કરાશે.
My District My Identity : ગુજરાતનો દરેક જિલ્લો ભાષા, સાહિત્ય, વિસ્તાર, પહેરવેશ, ખાણીપીણીમાં વિવિધતા ધરાવે છે, અને તે જ તેની આગવી ઓળખ છે. ZEE 24 કલાકના પ્લેટફોર્મ પર ગુજરાતના 33 જિલ્લાઓની ગાથા અમે રજૂ કરવા જઈ રહ્યાં છે. આ જિલ્લાની કહાની અમે તમને જણાવીશું.
Adulterated milk In Sabar Dairy Allegations : નકલી દૂધ મામલે સાબરકાંઠા અને અરવલ્લી કોંગ્રેસે ભારે વિરોધ દર્શાવ્યો છે. સાબર ડેરીના MDને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તેમજ ડેરીમાં ભેળસેળવાળા દૂધ માટે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા
good news Udaipur-Asarwa Vande Bharat train to start from Monday
ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સેક્રેટરીને લખાયો પત્ર. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરિમાળાની વ્યાખ્યા આપી છે કે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈવાળા પહાડોને જ અરવલ્લી તરીકે ગણવામાં આવશે. આ નિર્ણય બાદ રાજસ્થાનથી ગુજરાત સુધી અરવલ્લી બચાવો આંદોલન તીવ્ર બન્યું છે...પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન કરીને આંદોલનકારીઓએ અભિયાનની શરૂઆત કરી છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે, જ્યારે ઈડર અને ગઢ વિસ્તારમાં પણ મુહિમને વેગ મળ્યો છે....જુઓ આ ખાસ અહેવાલ....
Supreme Court on Aravali Hills: એમિક્સ ક્યૂરીના પરમેશ્વરે કોર્ટમાં પ્રસ્તુત એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મંત્રાલયની 100 મીટર પરિભાષાને અસ્પષ્ટ અને ખતરનાક ગણાવી. તેમણે કહ્યું કે આ પરિભાષાથી અરવલ્લીની ભૌગોલિક ઓળખ નષ્ટ થશે.
Fatal accident in Sabarkantha Four youths die in triple accident
Sabarkantha Accident News : સાબરકાંઠાઃ ઈડરના રેવાસ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 4 યુવાનના મોત, બે યુવાન ઘાયલ
Sabarkantha Accident News : હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર હાઈવેના સમારકામ દરમિયાન ટ્રક ટ્રેલરે બ્રિજ પર પડેલા રોડ રોલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ શ્રમિકો અને એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
Couple Died Together : વાત વાતમાં ડિવોર્સની ધમકી આપતા કપલ માટે ઈડરના દાદા-દાદીના એકસાથે મોતની કહાની પ્રેરણારૂપ બની રહેશે. આ વૃદ્ધ દંપતી પતિ-પત્ની વચ્ચેના અદ્વિતીય બંધનોનું મૂલ્ય ફરી એકવાર સમાજાવી ગયા
two groups clash in sabarkantha over old rivalry watch video
Prantij Majra Village Clash : સાબરકાંઠાના મજરા ગામમાં મોડીરાત્રે મહાસંગ્રામ.. મંદિરના વહીવટ મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો... એક જૂથે મકાનોમાં તોડફોડ સાથે વાહનોને ચાંપી આગ... બે લોકો ઘાયલ થતા સારવાર હેઠળ
સાબરકાંઠામાં જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી લાખોની રોકડનો બિનવારસી થેલો મળ્યો, જેનાથી રેલવે તંત્રમાં ખળભળાટ મચ્યો. રોકડ યુનિયન બેંકમાંથી લીધા હોવાનું સામે આવ્યું છે. હવાલાની આશંકાઓ ઘેરાઈ રહી છે. બેગમાં લગાવેલ સ્ટીકરના આધારે પોલીસ માલિકની શોધખોળ શરુ કરી.
સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના નોટિફિકેશથી અસરગ્રસ્ત 11 ગામોના મિલકતધારકોમાં રોષ જોવા મળ્યો છે. તેઓ ઉગ્ર આંદોલન પર ઉતર્યા છે. બેરણા ગામ ખાતે હુડાનું બેસણું કર્યુ જેમાં મહિલાઓએ હુડાના છાજીયા લીધા હતા. જુઓ વિરોધનો કેવો અનોખો માર્ગ અપનાવ્યો હતો...
Gandhinagar News:નવરચિત તાલુકા મુદ્દે સરકારને ગળે હાડકુ ભરાયું. જાદર તાલુકો જાહેર નહીં કરાતાં રમણ વોરાના ઘેર ભારે હંગામો. 70 આગેવાનો એ ભાજપમાંથી રાજીનામુ ધર્યું, જાદર પંથકના ગામડાઓમાં ભાજપને નો એન્ટ્રી. લોકોનો રોષ જોઇ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડયાં હતાં.
VIDEO: નિવૃત્ત સૈનિકોએ પોલીસકર્મીઓ સામે બાંયો ચડાવી, આંદોલન બાદ કરી તોડફોડ! પોલીસે 80 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી...
સાબરકાંઠાના કાલવણના એક વ્યક્તિની નસબંધી કર્યાનો આરોપ લાગ્યો છે. કોઈ પણ જાણકારી કે સમજણ આપ્યા વગર નસબંધી કરી નાખી હોવાનો આરોપ છે.
Waters of Sabarmati flooded premises of pilgrimage Sapteshwar temple of Idar, Sabarkantha
Dangerous Reel : સાબરકાંઠામાં પૂર્વ સાંસદ જીવને જોખમમાં મૂકી રીલ બનાવવા પહોંચી ગયા... સાબરમતી નદીના ધસમસતા પ્રવાહની નજીક જઈને બનાવી રીલ... તંત્રએ નદી કાંઠાના દોઢસોથી વધુ લોકોને કર્યા છે એલર્ટ... છતાં પૂર્વ સાંસદ દીપસિંહે જોખમી પોઈન્ટ પર જઈને બનાવી રીલ
The Ashant Dhara law In Sabarkantha : સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં મહેસુલ વિભાગ દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ માટે રહેશે