हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anaj Mandi
Anaj mandi News
નરેલા ઇંડસ્ટ્રીયલ એરિયા
દિલ્હી: નરેલામાં પગરખા બનાવવાની ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં લાગી આગ
નરેલા ઇંડસ્ટ્રિયલ એરિયામાં બૂટ-ચંપલ બનાવનાર બે ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર ફાટતાં આગ લાગી છે. એક ફેક્ટરીમાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગી ગઇ છે. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
Dec 24,2019, 9:03 AM IST
Delhi
પોતાનો જીવ જોખમમાં મૂકીને ભડભડ બળતી બિલ્ડિંગમાંથી 11 લોકોને બચાવ્યાં
Delhi Fire: પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
Dec 8,2019, 22:15 PM IST
Delhi
મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...
દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો.
Dec 8,2019, 18:45 PM IST
નરેંદ્ર મોદી
VIDEO: સાંકડી ગલીઓમાં ઘૂસી દેવદૂત બનીને પહોંચ્યા ફાયર ફાયટર્સ
રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે સવારે આગ લાગવાથી ઓછામાં ઓછા 43 લોકોના મોત નિપજ્ય છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આગ એક બેગ બનાવનાર કારખાનામાં લાગેલી આગ અને આસપાસની બે અન્ય બિલ્ડીંગોમાં ફેલાઇ ગઇ છે. ઘટનામાં મૃત્યું પામેલા લોકો મજૂર છે અને અકસ્માત વખતે બધા લોકો સુતા હતા.
Dec 8,2019, 16:16 PM IST
નરેંદ્ર મોદી
Delhi Fire: PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
Dec 8,2019, 14:51 PM IST
નરેંદ્ર મોદી
અનાજ મંડી આગમાં 43 લોકોના મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ
દિલ્હીના રાણી ઝાંસી રોડ (Rani Jhansi Road) પાસે અનાજ મંડી (Anaj Mandi) વિસ્તારમાં લાગેલી આગ બાદ 43 લોકોના મોત પર પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi )એ દુખ વ્યક્ત કર્યું છે, પીએઅમ મોદીએ કહ્યું કે પોતાના પ્રિયજનોને ગુમાવનાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓ ઘટનાસ્થળે દરેક સંભવ મદદ કરી રહ્યા છે.
Dec 8,2019, 15:37 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા