हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
10/ 0
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati News Of Vadodara
Gujarati news of vadodara News
સ્કૂલ ફી
વડોદરામાં શાળા સંચાલકોની મનમાની યથાવત, કોર્ટનો હુકમ છતાં કરી રહયા છે ફીની ઉઘરાણી
સ્કૂલ ફીને લઇને શાળા સંચાલકોની મનમાની યથાવત જોવા મળી રહી છે. કોર્ટનો હુકમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી આવી રહી છે. વડોદરાના માંજલપુર ખાતે આવેલી અંબે વિદ્યાલયે ફી નહીં ભરનાર વાલીઓના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં વાલીઓ અંબે વિદ્યાલય પહોંચ્યાં હતા. વાલીઓના વિરોધને લઇ શાળા બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Jul 28,2020, 12:17 PM IST
કોરોના વાયરસ
વડોદરામાં નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે, કોરોના કેસ વધવાની સાથે સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 96 કેસ નોંધાયા છે. વડોદરાની મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.
Jul 28,2020, 8:39 AM IST
ઓનલાઇન શિક્ષણ
ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે: વાલીઓ
રાજ્ય સરકારના શાળા સંચાલકો દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયના મામલે વડોદરાના વાલીઓ રાષો ભરાયાં છે. આ વાલીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તીવ માગ કરવામાં આી રહી છે.
Jul 22,2020, 22:25 PM IST
ટોસિલીઝુમેબ ઇન્જેક્શન
ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી અંગે વડોદરાના ડો. શીતલ મીસ્ત્રીનું મોટું નિવેદન
કોરોના દર્દીઓને આપવામાં આવતા ટોસિલીઝુમેબ ઇન્જેક્શનને લઇ સુરતમાં કાળા બજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે વડોદરા શહેરની ગૌત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી શીતલ મીસ્ત્રીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન નોડલ અધિકારી શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
Jul 10,2020, 17:34 PM IST
આયુર્વેદિક આઈસ્ક્રીમ
કોરોનાથી બચવા ઉકાળા બાદ હવે આવ્યો આયુર્વેદિક આઈસ્ક્રીમ, જેને ખાવાથી થશે આ ફાયદો
કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો ઠંડાપીણા બંધ કરી કોરોના થઈ બચવા માટે આયુર્વેદિક ઉકાળા પીતા થઈ ગયા હતા અને છેલ્લા ચાર મહિનાથી લોકોએ આઈસ્ક્રીમ ખાધો જ ન હતો. જો કે, વડોદરામા હવે આયુર્વેદિક આઈસ્ક્રીમ બનાવવામા આવ્યો છે. જી હા અમે આયુર્વેદિક આઈસ્ક્રીમની જ વાત કરી રહ્યા છીએ.
Jul 4,2020, 15:49 PM IST
Trending news
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ
Flood Alert
નવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી
Australia
ઓસ્ટ્રેલિયામાં ભણવું હવે સપનું બની જશે! સ્ટુડન્ટ વિઝા ફીમાં તોતિંગ વધારો ઝીંકાયો
Floot Alert
જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો