हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
13/ 0
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rani Jhansi Road
Rani jhansi road News
દિલ્હી
દિલ્હીના ફિલ્મિસ્તાનમાં ફરી લાગી આગ,ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે
દિલ્હીના ફિલ્મિસ્તાનમાં ફરીથી આગ લાગી છે. ફેક્ટરીમાં 24 કલાક બાદ પણ ધૂમાડો નિકળી રહ્યો છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. આ પહેલાં રવિવારે ફેક્ટરમાં આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધી 29 લાશોની ઓળખ થઇ ચૂકી છે.
Dec 9,2019, 9:46 AM IST
Delhi
પોતાનો જીવ જોખમમાં મૂકીને ભડભડ બળતી બિલ્ડિંગમાંથી 11 લોકોને બચાવ્યાં
Delhi Fire: પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
Dec 8,2019, 22:15 PM IST
Delhi
મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...
દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો.
Dec 8,2019, 18:45 PM IST
નરેંદ્ર મોદી
VIDEO: સાંકડી ગલીઓમાં ઘૂસી દેવદૂત બનીને પહોંચ્યા ફાયર ફાયટર્સ
રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે સવારે આગ લાગવાથી ઓછામાં ઓછા 43 લોકોના મોત નિપજ્ય છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આગ એક બેગ બનાવનાર કારખાનામાં લાગેલી આગ અને આસપાસની બે અન્ય બિલ્ડીંગોમાં ફેલાઇ ગઇ છે. ઘટનામાં મૃત્યું પામેલા લોકો મજૂર છે અને અકસ્માત વખતે બધા લોકો સુતા હતા.
Dec 8,2019, 16:16 PM IST
નરેંદ્ર મોદી
Delhi Fire: PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
Dec 8,2019, 14:51 PM IST
નરેંદ્ર મોદી
અનાજ મંડી આગમાં 43 લોકોના મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ
દિલ્હીના રાણી ઝાંસી રોડ (Rani Jhansi Road) પાસે અનાજ મંડી (Anaj Mandi) વિસ્તારમાં લાગેલી આગ બાદ 43 લોકોના મોત પર પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi )એ દુખ વ્યક્ત કર્યું છે, પીએઅમ મોદીએ કહ્યું કે પોતાના પ્રિયજનોને ગુમાવનાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓ ઘટનાસ્થળે દરેક સંભવ મદદ કરી રહ્યા છે.
Dec 8,2019, 15:37 PM IST
દિલ્હી
દિલ્હી: અનાજના માર્કેટમાં લાગી આગ, 43 લોકોના મોત, 56થી વધુને બચાવાયા
જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં 43 લોકોના મોતના સમાચાર આવ્યા છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી 56 લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણ ઘરમાં લાગી છે.
Dec 8,2019, 10:25 AM IST
Trending news
monsoon
ગુજરાતના 143 તાલુકામાં ધોધમાર વરસાદ; આ 32 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ
T20 World Cup 2024
'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Video
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ