हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
winter session 2019
Winter session 2019 News
pm modi
PM મોદીએ રાજ્યસભામાં NCPના કર્યા વખાણ, મહારાષ્ટ્રમાં નવું રાજકીય સમીકરણ?
મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર(Sharad Pawar) જ્યાં શિવસેના અને કોંગ્રેસ સાથે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવાના સૂત્રધાર કહેવાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ આજે પીએમ મોદી(PM Modi)એ તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ના રાજ્યસભા(Rajya Sabha)માં ખુબ વખાણ કર્યાં. આ વખતના શિયાળુ સત્ર(Winter Session)માં રાજ્યસભાના 250માં સત્રના અવસરે બોલતા પીએમ મોદીએ બે વાર એનસીપીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે NCP અને BJDએ સદનમાં અનુશાસન જાળવી રાખ્યાં. બંને પાર્ટીઓએ વેલમાં જઈને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો અને તેના પર અમલ પણ કર્યો. તેનાથી આ પક્ષોની રાજનીતિ વિકાસ યાત્રા પર કોઈ ફરક પડ્યો નથી. NCPના વખાણને મહારાષ્ટ્રના તાજા રાજકીય ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યાં છે.
Nov 18,2019, 17:31 PM IST
pm modi live
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યસભામાં સંબધોન, જાણો શું કહ્યું પીએમએ...
દેશના ઉપરી સદન રાજ્યસભાનું 250મું સત્ર આજથી શરૂ થઇ ગયું છે, આ અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદી સંસદના ઉપરી સદન રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના 250મા સત્રના અવસર પર વિશેષ ચર્ચા થવા જઇ રહી છે અને આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ રાજ્યસભા સભ્યો પોતાની વાત રજૂ કરશે. વડાપ્રધાન નરેંદ્રનું ભાષણ શરૂ થઇ ગયું છે.
Nov 18,2019, 16:10 PM IST
pm modi live
PM MODI LIVE: રાજ્યસભાના 250મા સત્રમાં PM મોદીનું અવિસ્મરણીય સંબોધન
રાજ્યસભાના 250મા સત્રના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવિસ્મરણીય સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સદનનું ગૌરવ લેતાં કહ્યું કે, આ સદન સાક્ષી છે કે અનેક મહાપુરૂષોએ અહીંથી દેશના વિકાસ માટે અમૂલ્ય કાર્ય કર્યા છે. મને વિશ્વાસ છે કે આ સદનની વર્તમાન પેઢી અને આવનારી પેઢી પણ એ દિશામાં જ કાર્ય કરશે કે જેથી આવનારી પેઢીઓ સદાય માટે યાદ રાખશે.
Nov 18,2019, 15:26 PM IST
નરેંદ્ર મોદી
મેં બધા પક્ષોના નેતાઓ સાથે વાત કરી,2019નું અંતિમ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ: PM
18 નવેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં પીએમ નરેંદ્ર મોદીએ કહ્યું કે 2019ના આ અંતિમ સત્ર એકદમ મહત્વપૂર્ણ છે. આ સંબંધમાં મેં બધા પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી છે. આશા છે કે ગત સત્રની માફક આ વખતે પણ એકદમ સકારાત્મક પરિણામ નિકળશે. આજથી રાજ્યસભાના 250મા સત્ર પણ શરૂ થઇ રહ્યું છે.
Nov 18,2019, 12:18 PM IST
Trending news
Loksabha election 2024
'નિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું' કોણે આપી ચીમકી?
Kshatriya andolan
મીટિંગ કરો કે જમણવાર વોટ જોઈએ! પદ-પૈસા બધુ આપ્યું હવે ભાજપનું કરજ ચુકવો
Shukra Gochar
24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે
Loksabha election 2024
સુરતમાં 'દલાલ'ની જીતની પડદા પાછળની કહાની, એક ફાઈવસ્ટાર હોટલમાં લખાઈ હતી સ્ક્રિપ્ટ
heart attack
શરીરમાં આવા ફેરફાર થવા હાર્ટ એટેકના શરુઆતી લક્ષણ, તુરંત પહોંચવું સારવાર માટે
Loksabha election 2024
'કાયમી નથી રહેવાનું તમારા આકાઓનું રાજ' પોલીસને ગેનીબેન ઠાકોરની ચીમકી
turmeric
Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
live in relationship
લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો વિચાર પણ કરો તે પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gautam Adani
પ્રોફેસરની નોકરી છોડી બન્યા ગૌતમ અદાણીના 'જમણો હાથ', સંભાળે છે મહત્વની જવાબદારી
gold
ઓ બાપરે! પાછો સોનામાં ભડકો...હાજા ગગડી જાય તેવા ભાવથી હવે કરવું શું? જાણો તાજો રેટ