हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
PBKS
163/ 3
(17.5)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યા કેસ News
Jayanthi Bhanushali Murder Case
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબિલ પટેલના જામીન મંજૂર
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટએ છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોને આધારે હાઇકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. પૂર્વ એમએલએ છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે જામીન મંજુર કર્યા છે.
Feb 3,2020, 21:35 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
આરોપીની કબૂલાત: 30 લાખ રૂપિયામાં છબીલ પટેલએ આપી હતી હત્યાની સોપારી
30 લાખમાં છબીલ પટેલે સોપારી આપી હોવાનું આરોપીઓએ કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી છે. ઉલ્લેખનીય છે બંને શાર્પ શુટરો મૂળ મહારાષ્ટ્રના છે. શાર્પ શૂટર શશીકાંત દાદા કાંબલે ઉર્ફે બીટીયા દાદા અને અશરફ અનવર શેખને છબીલ પટેલે હત્યાની સોપારી રૂપિયા 30 લાખ આપી હતી તેવું હાલની તપાસ સામે આવ્યું છે.
Feb 17,2019, 22:44 PM IST
અજય તોમર
જયંતિ ભાનુશાળીની હત્યા કેવી રીતે થઇ? જાણો હકીકત
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. સીઆઇડી ક્રાઇમના એડીજીપી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી વિગતો જણાવી... વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24,2019, 18:10 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યામાં મનિષા છબીલની સંડોવણી...
jayanti bhanushali murder case solved : manisha, chhabil patel involvement જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24,2019, 18:05 PM IST
મનીષા ગોસ્વામી
જયંતિ ભાનુશાળીની હત્યા મનિષાએ કરી?
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તપાસની ઘમઘમાટ ચાલી રહ્યો છે. હત્યા કોણે કરી મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધાટ ચાલી રહ્યા છે. જેમાં પોલીસને હત્યાનાને લઇને મહત્વની કડીઓ હાથ સાંપડી છે. મનીષા ગોસ્વામી સામે શંકાની સોય તકાયેલી છે
Jan 24,2019, 16:35 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યા કોણે કરી? થશે ખુલાસો
jayanti bhanushali murder case : police give big detail in today press conference
Jan 24,2019, 16:30 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા
જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, મોતની 10 મિનિટ પહેલા શું થયું હતુ
ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંત ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે.
Jan 9,2019, 13:13 PM IST
Trending news
IPL 2024
પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...7 વિકેટથી જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી હાર
Hyundai India SUV sale
બધુ છોડી આ કંપનીની SUVs પર તૂટી પડ્યા લોકો, 30 દિવસમાં તાબડતોડ 50,000 કારનું વેચાણ
swimming pool
વેકેશનમાં બાળકોને સ્વિમિંગ પૂલમાં લઈ જતી વખતે ખાસ રાખો કાળજી....
Lok Sabha Election 2024
કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર, ગાંધી પહેરવેશમાં માંગે છે મત
Lok Sabha Election 2024
ભાન ભૂલ્યા! રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસને ફાયદાને બદલે થઈ રહ્યું છે નુક્સાન
Lok Sabha Election 2024
ગુજરાત જો તેના 'અસલ સ્વભાવ' પર આવી જાય તો.... શું ભાજપને લાગી રહ્યો છે આ વાતનો ડર?
Lok Sabha Election 2024
હિંમતનગરમાં પીએમ મોદીએ ગજવી સભા, અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
Lok Sabha Election 2024
ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરવાનો ડર? કોંગ્રેસની ચૂંટણી પંચમાં રજૂઆત
Ahmedabad
અમદાવાદમાં રાતના અંધારામાં 4 લોકોની સાબરમતીમાં મોતની છલાંગ, આપઘાતનું કારણ જાણી....