हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઝી ન્યૂઝ ગુજરાતી
ઝી ન્યૂઝ ગુજરાતી 2 News
Sonu Nigam video
સોનુ નિગમ અને મહાભારતનું 31 વર્ષ જૂનુ કનેક્શન નીકળ્યું, જેનો પુરાવો છે આ VIDEO
સોનુ નિગમ કોરોના વાયરસ (corona virus) ને કારણે થયેલા લોકડાઉનમાં દૂબઈમાં મહનાભરથી ફસાયેલા છે. આ વચ્ચે સોનુ નિગમ (Sonu Nigam) નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો 31 વર્ષ જૂનો છે. જ્યારે સોનુ નિગમ માત્ર 16 વર્ષના હતા. આ વીડિયોમાં સોનુ નિગમ મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાતા નજર આવી રહ્યાં છે. 1989માં એક કોન્સર્ટ યોજાઈ હતી, જેનો આ વીડિયો છે. આ વીડિયોમાં બીઆર ચોપડા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલ મુકેશ ખન્ના પણ નજરે આવી રહ્યાં છે.
May 7,2020, 16:32 PM IST
Coronavirus
ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે.
May 5,2020, 14:43 PM IST
corona virus
કોરોનાની લડાઈમાં સુરતની જેલના કેદીઓ જોડાયા, આપ્યું મોટું યોગદાન
કોરોના (corona virus) સામેની લડાઈમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે યોગદાન આપી રહી છે. કોઈ ભૂખ્યાને જમાડીને આપે છે, તો કોઈ દાન કરીને, તો અનેક લોકો લોકડાઉનમાં ઘરે રહીને પોતાનું યોગદાન આપી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરાતી કામગીરીમાં પણ લોકો પોતાનો ફાળો આપી રહ્યાં છે. ત્યારે કોરોનાની આ લડાઈમાં જેલના કેદીઓ જોડાયા છે.
Apr 19,2020, 13:24 PM IST
corona virus
સુરત : છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત, 220 કેસ સાથે અમદાવાદ બાદ બીજું શહેર બન્યું
સૌથી વધુ કેસોમાં અમદાવાદ બાદ બીજા નંબરે સુરત આવે છે. પરંતુ બંનેના આંકડામાં જમીન આસમાનનો ફરક છે. આજે સુરત (Surat) માં વધુ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં આ કેસનો આંકડો વધ્યો છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસ 220 થયા છે. આ ઉપરાંત આજે સુરતમાં એક કોરોના (corona virus) પોઝિટિવ દર્દીનું મોત થયું છે. રાંદેરની 52 વર્ષીય રીઝવાના રફીકભાઈનું મોત નિપજ્યું છે, જેઓ નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હતા. સુરતમાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત થયું છે.
Apr 19,2020, 13:05 PM IST
Trending news
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો
Health Benefits Of Rubbing Palms
Palm Rubbing: બંને હાથ ઘસવાથી સારું રહેશે તમારું સ્વાસ્થ્ય, જાણો કઈ રીતે થશે ફાયદો
health tips
આ લીલા શાકભાજીનો રસ સવારે ખાલી પેટ પીવો, સાંધામાં જમા થયેલો યુરિક એસિડ તરત જ દૂર થશે
health
ડાયાબિટીસના દર્દીઓના 'સાચા મિત્ર' છે સૂકા અંજીર, ડાયટિશિયન પાસેથી જાણો
Dakor Temple
ડાકોરથી ભક્તો ભૂખ્યા પરત નહિ જાય! મંદિર દ્વારા કરાઈ વિના મૂલ્યે ભોજનની જાહેરાત
Suryakumar Yadav
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?
Ambalal Patel
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Business
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ
ISRO
આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?
amitabh bachachan
અમિતાભ નહીં આ હીરો હતો જયાનો પહેલો પ્રેમ! પહેલી મુલાકાતમાં જ થઈ ગઈ હતી ફિદા