हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડી જી વણઝારા
ડી જી વણઝારા News
ધૂળેટી
ધૂળેટીની ધમાલ: વણઝારા સમાજમાં ઘરની મહિલાઓ પુરુષોને મારે છે લાકડીથી, કારણ છે ખાસ
આજે ધૂળેટીનું પર્વ રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે વણઝારા સમાજે પણ આ પર્વને ધામધૂમથી ઉજવ્યો. વણઝારા પરિવારમાં લાઠીની પરંપરા વર્ષો જૂની છે. આખા વર્ષ દરમિયાન પુરુષોની સેવા કરતી મહિલાઓ ધૂળેટીના દિવસે પુરુષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વણઝારા બંધુઓએ પણ ધૂળેટીની ઉજવણી કરી.
Mar 10,2020, 13:26 PM IST
DG Vanzara
ડી જી વણઝારાને અપાયું આઈજીપીનું પ્રમોશન
ડીજી વણજારાને નિવૃત્તિ બાદ આઈજીપીનુ પ્રમોશન અપાયું. 29 સપ્ટેમ્બર 2007ની અસરથી આઈજીપી ગણવામાં આવશે. 2007થી જ આઈજીપી પ્રમાણેનો પગાર વધારો અને ત્યારબાદ પેંશનમાં પણ નિવૃત્ત આઈજીપીનું ધોરણ લાગુ પડશે. કથિત ફેક એન્કાઉન્ટર મામલે વણઝારા લાંબી કાયદાકીય લડત લડ્યા હતા. કોર્ટમાથી નિર્દોષ સાબિત થયા બાદ આખરે રાજ્ય સરકારે તેમનુ અટકેલું પ્રમોશન આપ્યું.
Feb 25,2020, 23:10 PM IST
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ
જો સોહરાબુદ્દીનને ન માર્યો હોત તો પાકિસ્તાને પીએમ મોદીની હત્યા કરાવી નાખી
આ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આરોપી રહેલા વણઝારાએ કહ્યું કે જો ગુજરાત પોલીસ આ અથડામણને અંજામ ન આપત તો પાકિસ્તાન નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં ષડયંત્રમાં સફળ થાત
Dec 22,2018, 9:55 AM IST
d g vanzara
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી જી વણઝારાનું મોટું નિવેદન
sohrabuddin murder case d g vanzara statement watch video
Dec 21,2018, 14:35 PM IST
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ : ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી રદ
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ઓફિસર ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે અને હાલ પુરતી કોઇ રાહત આપવામાં આવી નથી. આ કેસની વધુ સુનાવણી આગામી 7મી સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે. અહીં નોંધનિય છે કે, આતંકવાદી હોવાની આશંકાને પગલે વર્ષ 2004માં ઇશરત જહાં સહિત ચાર શખ્સોનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્કાઉન્ટર કરાયું હતું.
Aug 7,2018, 12:52 PM IST
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ: વણઝારા-અમીનની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો મુલત્વી
વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી.
Aug 4,2018, 11:24 AM IST
ડી જી વણઝારા
'ઇશરત જહાં કેસમાં મોદી-શાહની ધરપકડ કરવામાં માંગતી હતી CBI'
ગુજરાતના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ મંગળવારે (5 જૂન)ના રોજ એક સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે ઇશરત જહાં બનાવટી એકાઉન્ટ કેસમાં સીબીઆઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી અને રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી.
Jun 6,2018, 11:14 AM IST
Trending news
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું