हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુખ્તાર અબ્બાસ નકવી
મુખ્તાર અબ્બાસ નકવી News
હજ યાત્રા
સાઉદી અરબના આગ્રહ પર કેન્દ્ર સરકારનો નિર્ણય, આ વર્ષે કોઇ ભારતીય હજ યાત્રા પર જઇ શકશે
કોરોના (Corona) મહામારીના લીધે આ વખતે હજ (1441 H/ 2020 AD) માં ભારત જનાર હજ યાત્રીઓને ન મોકલવાની ભલામણ કરી હતી.
Jun 23,2020, 15:13 PM IST
#HindustanEVimarsh
ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું મોદી સરકાર-2નું પ્રથમ વર્ષઃ અનુરાગ ઠાકુર
ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોદી સરકારના એક વર્ષ પૂરુ થવા પર ઘણી મહત્વની વાત કરી હતી. તેમણે આ તકે કલમ 370, રામ મંદિર સહિત ઘણા મોટા નિર્ણય પર સરકારની પ્રશંસા કરી હતી.
Jun 13,2020, 17:53 PM IST
#HindustanEVimarsh
આ સમય આત્મ સમર્પણનો નહીં આત્મ વિશ્વાસનો છેઃ મુખ્તાર અબ્બાસ નકવી
ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શમાં મોદી સરકારના વરિષ્ઠ મંત્રી અને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલય સંભાળતા મુખ્યર અબ્બાસ નકવીએ હાજરી આપી અને તેમણે અનેક વિષયો પર વિસ્તારથી ચર્ચા કરી હતી.
Jun 13,2020, 15:50 PM IST
Mukhtar abbas naqvi
ભારતીય મુસ્લિમો અંગે મુખ્તાર અબ્બાસ નકવીનું મોટું નિવેદન
કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) એ મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે, દેશમાં અલ્પસંખ્યક સમુદાયો સહિત વર્ગોના અધિકાર સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકો દુષ્પ્રચાર અને નકલી ન્યૂઝના દ્વારા દેશની એક્તા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ વર્ગોનો વિકાસ થઈ રહ્યો છે અને તેમાં કોઈની પણ સાથે ભેદભાવ થઈ રહ્યો નથી. મંત્રીએ આ ટિપ્પણી એ સમયે કરી છે, જ્યારે ઈસ્લામી દેશોના સંગઠન ઓઆઈસીએ ભારતમાં કથિત ઈસ્લામોફોબિયાની આલોચના કરી છે.
Apr 21,2020, 14:50 PM IST
જમ્મૂ-કાશ્મીર
VIDEO: શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા મોદીના મંત્રી, દિલ ખોલીને મળ્યા લોકો
નકવી લાલ ચોક પર થોડા સમય માટે રોકાયા ત્યાં તેમણે સ્થાનિક લોકો અને દુકાનદારો સાથે ચર્ચા કરી હતી. તેમણે લોકોની તે સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો, જેનો તે સામનો કરી રહ્યાં છે.
Jan 22,2020, 17:01 PM IST
અયોધ્યા ચૂકાદો
અયોધ્યા ચૂકાદોઃ RSS નેતાઓ અને મુસ્લિમ ધર્મગુરૂઓ વચ્ચે યોજાઈ મહત્વની બેઠક
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું કે, અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચૂકાદો આવશે તેનું બધા સન્માન કરશે.
Nov 5,2019, 21:20 PM IST
પ્રણવ મુખરજી
પ્રણવદાના સન્માન સમારોહમાં સોનિયા અને રાહુલ જ હાજર નહીં, BJPનો સવાલ-'કોંગ્
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યાં છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યાં.
Aug 9,2019, 13:29 PM IST
મુખ્તાર અબ્બાસ નકવી
મદરેસાઓ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય
અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં મંગળવારે દિલ્હીના અંત્યોદય ભવનમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની 112મી ગવર્નિંગ બોડી અને 65મી સામાન્ય સભા યોજાઈ.
Jun 11,2019, 21:09 PM IST
Mukhtar abbas naqvi
ઓવૈસીના નિવેદન પર ભાજપનું નિશાન, નકવીએ કહ્યું,સેક્યુલરિઝ્મના રાજકીય સુરમા
મોદી કેબિનેટ હાલમાં જ ગૃહરાજ્યમંત્રીનો પદભાર સંભાળનારા જી.કેશનરેડ્ડી દ્વારા હૈદરાબાદને આતંકવાદી માટે સૈફ જોન ગણાવતા હોબાળો થયો
Jun 1,2019, 21:04 PM IST
રાજનાથ સિંહ
PM મોદીના મંત્રીમંડળમાં કયા મંત્રીઓને મળ્યું સ્થાન?
પ્રધાનમંત્રી મોદીનાં મંત્રીમંડળનાં નામ નક્કી થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયમાથી નેતાઓને ફોન કરવામાં આવી રહ્યાં છે.PM મોદીના મંત્રીમંડળમાં આ મંત્રીઓને મળ્યું સ્થાન,જુઓ વિગત.
May 30,2019, 14:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
મિશન 2019 માટે ભાજપ તૈયાર, રાજનાથ અને અરૂણ જેટલીને મળી મોટી જવાબદારી
રાજનાથ સિંહ અને અરૂણ જેટલીને ક્રમશ: સંકલ્પ પત્ર (ઘોષણા પત્ર) કમિટી અને પ્રચાર શાખાના રવિવારે પ્રમુખ નિયુક્ત કર્યા છે. ખરેખરમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સામાન્ય ચૂંટણીની તેયારીઓ માટે 17 સમૂહોની રચના કરી છે.
Jan 6,2019, 22:09 PM IST
મુખ્તાર અબ્બાસ નકવી
#IndiaKaDNA: 'વિનાશ કાળે પપ્પુ બુદ્ધિ'-રાહુલ ગાંધી પર બોલ્યા મુખ્તાર
ઝી ન્યૂઝના ઈન્ડિયા કા ડીએનએ 2019 કોન્કલેવમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ભાજપની સરકારે 3 કરોડ મુસ્લિમ છોકરાઓ અને છોકરીઓને શિક્ષીત કર્યાં.
Jun 20,2018, 15:17 PM IST
Trending news
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ
gujarat
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચા
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
gujarat
શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય