અમદાવાદ : વાયુ વાવાઝોડાના પગલે વાહન વ્યવહારને પહોંચી અસર

ગુજરાતમાં વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો રોકી દેવામાં આવી છે.

Trending news