આશાબેન મામલે અલ્પેશ ઠાકોરના સૂર બદલાયા

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની એક્તા યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. અમદાવાદના રાંચરડાથી આ યાત્રા આજે શરૂ થઈ. આ દરમિયાન તેમણે સંગઠનના કકળાટ અને ડો.આશાબેન પટેલના રાજીનામા પર વાત કરી.

Trending news