જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકી હુમલાની આશંકાના પગલે યાત્રીઓને પરત ફરવાની સૂચના

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલો થવાનું જોખમ જોવા મળી રહ્યું છે. આતંકી હુમલાની શંકાએ સરકારે હાલ અમરનાથ યાત્રા રોકી દીધી છે અને યાત્રીઓને પરત જવાની સલાહ આપી છે. હકીકતમાં અમરનાથ યાત્રાના રુટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી છે. ત્યારપછીથી યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Trending news