અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માતના મૃતકોની કરાઈ દફનવિધી

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માતસર્જાયો હતો, જેમાં અકસ્માતમાં ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા, તમામ મૃતકોની વહેવી સવારે દફનવિધી કરવામાં આવી છે, રોડ પર જીપ પલટતા અકસ્માત સર્જાયો હતો.

Trending news