આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડના મોટા સમાચાર, Video

આયુષ્યમાન ભારતના કાર્ડમાં કૌભાંડના સમાચાર છે. લગભગ 1700 કાર્ડ એક જ પરિવારને નીકળવાની ઘટના ચર્ચાસ્પદ બની છે. કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરાઈ છે. કચ્છ ઉપરાંત પંચમહાલ અને રાજકોટમાં પણ આયુષ્યમાન કાર્ડના દુરુપયોગ સામે પોલીસ ફરિયાદો દાખલ કરાઈ છે. આ સિવાય છેલ્લા બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાંથી આયુષ્યમાનના 10,000થી વધુ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે.

Trending news