ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત,લેશે જરૂરી પગલા

ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત,લેશે જરૂરી પગલા.કેન્દ્રિય કેબીનેટ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સ કરીને પાણીની સ્થિતિનો તાગ મેળવશે.

Trending news