રામમંદિર ટ્રસ્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ માટે 67 એકર જમીન ફાળવવા અને ટ્રસ્ટની રચના કરવા સંસદમાં કરેલી જાહેરાતને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

Trending news