જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો યથાવત
જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો યથાવત છે. આજે પણ ડેન્ગ્યુના 49 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 500થી વધુ કેસ નોંધાતા જામનગરમાં 7 જિલ્લાની આરોગ્ય ટીમના ધામા છે.
જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો યથાવત
જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો યથાવત છે. આજે પણ ડેન્ગ્યુના 49 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 500થી વધુ કેસ નોંધાતા જામનગરમાં 7 જિલ્લાની આરોગ્ય ટીમના ધામા છે.