જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો યથાવત

જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાનો ભરડો યથાવત છે. આજે પણ ડેન્ગ્યુના 49 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 500થી વધુ કેસ નોંધાતા જામનગરમાં 7 જિલ્લાની આરોગ્ય ટીમના ધામા છે.

Trending news