બાળ મૃત્યદરને લઇ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પત્રકાર પરિષદ, જુઓ વીડિયો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બાળમૃત્યુએ માનવતા નો પ્રશ્ન છે. કોઈ રાજ્ય એવું નથી કે જે રાજ્યમાં નાનો મોટો પ્રશ્ન હોય. વિપક્ષના મિત્રો રાજકીય મુદ્દો ન બનાવવું જોઈએ. સરકારને કોઈ સૂચન કરવું હોય માહિતી આપતું હોય કે બાળમૃત્યુ અટકાવવા માટે મદદરૂપ થવું હોય તો સરકારનું સંપર્ક કરી શકાય. બધા સાથે મળીને માનવતાના પ્રશ્નોમાં બાળ મૃત્યુ દર ઘટાડવાનો પ્રયત્ન કરી શકાય.

Trending news