EDITOR'S POINT: શું મહાભિયોગથી બચવા માટે ઈરાન પર કરાયો હુમલો?

નમસ્કાર.. સ્વાગત છે આપનું એડિટર્સ પોઈન્ટમાં... હું દીક્ષિત સોની. આજે આપની સમક્ષ લઈને આવ્યો છું આશાનું એક એવું કિરણ.. જેનાથી આખા વિશ્વને હાશકારાનો અનુભવ થશે... વિશ્વની સૌથી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે ઈરાન પર કોઈ સૈન્ય પ્રવૃતિ કરવાનો ઈનકાર કરી દીધો છે.. ઈરાન પણ સામે પક્ષે મિસાઈલથી માત્ર ડરાવવા માટે હુમલો કરી રહ્યું છે... જોકે બંને દેશો વચ્ચે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.. આજના સમયમાં બંને દેશો વચ્ચેના ટકરાવને જો કોઈ શાંત કરાવી શકે તો તે ભારત છે... ત્યારે ભારત માટે એકબાજુ કપરી પરીક્ષા છે તો બીજી બાજુ સુવર્ણ તક છે.. કઈ રીતે તે સમજવાનો પ્રયાસ કરીશું એડિટર્સ પોઈન્ટમાં..

Trending news