રાજકોટ: લોહાણા સમાજના ગુરુદેવને હોસ્પિટલ લઈ જવાયા

રાજકોટ લોહાણા સમાજના ગુરુદેવ પૂજ્ય હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે તુરંત રાજકોટ ખસેડાયા હતા. અયોધ્યામાં બાપુ બાથરૂમમાં પડી જતા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ચાર્ટર પ્લેન મારફતે અયોધ્યાથી રાજકોટ બપોરે લવાયા. એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેવકો પહોંચ્યા હતા. ક્રિકેટર ચેતેશ્વર પુજારા પણ મેચ પેહલા બાપુના આર્શીવાદ લેવા પહોંચે છે.

Trending news