CAAના સમર્થનમાં 5 જાન્યુઆરીથી ભાજપનું રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન

CAAના સમર્થનમાં 5 જાન્યુઆરીથી ભાજપનું રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન હાથ ધરશે. ઘેર ઘેર જઈને ભાજપના નેતાઓ જનસંપર્ક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્લીમાં પ્રારંભ કરાવશે. કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા ગાઝીયાબાદમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવશે.

Trending news