શાહી સ્થાનની સાથે કુંભનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ અને સંતોએ લગાવી ગંગામાં ડુબકી

મકર સંક્રાતિથી પ્રયાગની ધરતી પર કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રયાગરાજમાં સવારથી ભક્તો સ્નાન માટેની રાહ જોઈ રહ્યાં છે. મકર સંક્રાતિ પર જ કુંભ મેળાના પ્રથમ શાહી સ્નાનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સાધુ સંતો પહોંચી ગયા છે.

Trending news