લોકસભા ચૂંટણી 2019 ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાત આવશે, જાણો ક્યારે

ભાજપના પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ 12 એપ્રિલે ગુજરાત આવશે. ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જાહેરસભા સંબોધશે

Trending news