નવસારીમાં મૌલવીને મારવામાં આવ્યો ઢોરમાર, કારણ કે...જુઓ Video

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ યુક્તિ નવસારીના એક કિસ્સામાં સાચી ઠરી છે. જેમાં પોતાના પતિ સાથે લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતા એક મહિલાને મૌલવીની મદદ લેવાનું ભારે પડ્યું છે. મૌલવીએ મહિલા પાસેથી લાખો રૂપિયા આપ્યા બાદ પણ કામ ન થતા છેતરાયાનું જણાતા અંતે મહિલા અને તેની માતાએ મૌલવીને માર માર્યો હતો.

Trending news