નિત્યાનંદ કેસના મામલાની તમામ અપડેટ્સ જાણવા માટે કરો ક્લિક

Nityanand Ashram Dispute Case: સકંજામાં નિત્યાનંદ, અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમમાં કથિત બાળકો પર અત્યાચારના મામલે નિત્યાનંદ સામે કાયદાનો ગાળીયો કસાઇ રહ્યો છે. તામિલનાડુના પરિવાર પોતાની બે પુત્રીઓને પરત લેવા અમદાવાદ આવતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. માતા પિતા પુત્રીઓને જોવા ઇચ્છી રહ્યો છે તો બીજી તરફ આશ્રમમાં રહેતી પુત્રી વાયરલ વીડિયો મારફતે પોતાની વાત કહી રહી છે. પોલીસે આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી તપાસનો ધધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જાણો શું છે લેટેસ્ટ અપડેટ...

Trending news