‘મહા’ વાવાઝોડાની અસરને પગલે કંડલા બંદરે લગાવાયું 3 નંબરનું સિગ્નલ

‘મહા’ વાવાઝોડાની અસર તળે કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી મહા વાવાઝોડાના પગલે કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ તકેદારી ખાતર મુકાયું છે.

Trending news