હરિયાણામાં પીએમની ચૂંટણી રેલી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

પીએમ મોદીના નિશાના પર કોંગ્રેસ પાર્ટી જ હતી. તેમણે જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ખેડૂતો, જવાનોના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર કલમ 370ને લઈને નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસને ન તો ભારતની એક્તાની ચિંતા છે, ન તો બંધારણની ચિંતા છે. જેમને માતા ભારતની ચિંતા નથી, તેમની ચિંતા હરિયાણા કરી શકે ખરા?

Trending news