આ સદન ન્યૂ ઈન્ડિયાના વિચારોનું પ્રત્યક્ષ પ્રમાણઃ વડાપ્રધાન મોદી

પીએમ મોદીએ દેશ વાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી. તથા પીએમ મોદીએ મિચ્છામી દુકડમ પણ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગુજરાત સરકારનો આભારી છું, આ ભવન મીની ગુજરાત મોડેલ તરીકે ઉભરીને આવશે. આ ભવન ઇકો ફ્રેન્ડલી છે અને અત્યંત આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.

Trending news