રાજકોટ: કે. ટી. શેઠ ચિલ્ડ્રન હોસ્પિટલમાં 9 દિવસમાં 21 બાળકોના થયા મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બરમાં એક જ માસમાં 111 નવજાત શિશુનાં મોત નીપજ્યાં છે તો જાન્યુઆરીના પ્રથમ 9 જ દિવસમાં વધુ 21 નવજાત બાળકોનાં મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગત મોડી રાત્રે 1 નવજાત શિશુનું મોત થયું હતું જ્યારે 24 કલાકમાં 4 નવજાત શિશુએ જીવ ગુમાવ્યા છે.

Trending news