રાજકોટ: CM રૂપાણી કરશે મનપાએ બનાવેલા કૃત્રિમ સરોવરમાં નીરના વધામણાં

CM રૂપાણી આજે રાજકોટની મુલાકાતે, અટલ સરોવરમાં સીએમ નવા નિરના વધામણાં કરશે. 150 ફૂટ રિંગ રોડ પર કરાયું છે અટલ સરોવરનું નિર્માણ.

Trending news