રાજકોટનો કોઈ પણ વ્યકિત ચીન ગયો હોય તો સંપર્ક કરવા સૂચના

રાજકોટમાં કોરોના વાયરસને લઈ તંત્ર સજ્જ બન્યું છે. કલેકટર રેમ્યા મોહને રાજકોટનો કોઈ પણ વ્યકિત ચીન ગયો હોય તો સંપર્ક કરવા સૂચના આપી છે. હાલ રાજકોટના 4 વિદ્યાર્થીઓ ચીનમાં હોવાનું સામે આવ્યું છે. આ તમામ 4 વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કર છે. ત્યારે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો શરૂ કરાયા છે.

Trending news