રાજકોટથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું કરાયું આયોજન

રાજકોટ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર જોડાવવાના છે.

Trending news