જુઓ રાજકોટમાં કોણ કરશે નવરાત્રી વેકેશનનો વિરોધ

રાજકોટમાં સ્વનિર્ભર શાળાના સંચાલકોએ નવરાત્રી વેકેશનનો વિરોધ નોંધાવ્યો. રાજ્ય સરકારે નવરાત્રી વેકેશન યથાવત રાખવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નવરાત્રી વેકેશનનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે અને આગામી સમયમાં મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને મળીને નવરાત્રી વેકેશન ન રાખવા રજૂઆત કરવામાં આવશે

Trending news