સમાચાર ગુજરાત: રણજી ટ્રોફીની ફાઇનલ મેચના અંતિમ દિવસે દર્શકોને નો એન્ટ્રી

રાજકોટ: રણજી ટ્રોફિના ફાઇનલ મેચમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ફાઇનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓને પ્રવેશ નહિ મળે. ટીમ અને સત્તાવાર રીતે જોડાયેલા વ્યક્તિઓ સિવાય કોઇને પ્રવેશ નહિ મળે.

Trending news