Air India Suspends Flights: એર ઇન્ડિયાએ એક મોટી જાહેરાત કરી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, તેણે ઇઝરાયલ માટે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય ઇઝરાયલમાં 40,000થી વધુ ભારતીયો માટે ચિંતાનું કારણ બની ગયો છે.
એર ઈન્ડિયાની 166 ઉડાનોનું ઓડિટ થયું, જેમાંથી 137મા વારંવાર ટેક્નિકલ ખરાબીની સમસ્યા જોવા મળી. તો એર ઈન્ડિયા એક્સપ્રેસની 101માથી 54 ઉડાનોમાં ટેક્નિકલ ખરાબી હતી.
Ahmedabad Plane Crash Investigation Report: એક ઈટાલિયન અખબારના રિપોર્ટમાંઅમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશની ભયાનક ઘટના વિશે જે ચોંકાવારી વાતો જણાવવામાં આવી છે તે આઘાતજનક છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે આ કોઈ ટેક્નિકલ ખામીના કારણે ઘટેલી ઘટના નહતી પરંતુ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય હતું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Air India Tragedy : એર ઇન્ડિયા 171 ક્રેશના કલાકો પહેલા ફ્લાઇટમાં સ્ટેબિલાઇઝર મોટર નિષ્ફળતા અંગે AAIB એ મૌન તોડ્યું. અમદાવાદમાં ક્રેશ થયેલા ડ્રીમલાઇનરને તેની પાછલી ફ્લાઇટમાં હાર્ડ લેન્ડિંગ થયું હતું; શું બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે?
Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનાના 95% પીડિત પરિવારોને વળતર મળ્યું, એર ઈન્ડિયાના ચીફે કહ્યું કે, તેઓ તેમના પ્રિયજનો ગુમાવનારાઓને મદદ કરવાનું ચાલુ રાખશે
અમૃતસરથી બર્મિંગહામ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. RAT અચાનક એક્ટિવ થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બધા મુસાફરો સુરક્ષિત છે. જો કે, બર્મિંગહામથી નવી દિલ્હી જતી આગામી ફ્લાઇટ આ કારણે રદ કરવામાં આવી છે.
Attempted hijack of plane: બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફ્લાઇટ દરમિયાન બે મુસાફરોએ વિમાનનો કોકપીટ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કોકપીટમાં પ્રવેશવા માટે સાચો પાસકોડ પણ દાખલ કર્યો હતો.
Air India Flight Engine Fire: રવિવારે સવારે દિલ્હીથી ઇન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફ્લાઈટને પરત દિલ્હી લાવવામાં આવી અને ઇન્દોરના મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા ઇન્દોર મોકલવામાં આવશે તેમ એર ઈન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે.
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 માં રવિવારે અફરાતફરી મચી ગઈ. ફ્લાઈટ ઉડાણ ભર્યાની ગણતરીની પળોમાં જ ટર્બ્યુલન્સની ઝપેટમાં આવી ગઈ હતી. વધુ વિગતો જાણો.
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોએ અમેરિકન કોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે પીડિતોએ આ અકસ્માત માટે બોઇંગ કંપનીને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે તપાસમાં કોઈ પારદર્શિતા નહોતી.
The place that cannot be erased from mind, road was opened for public from August 1 after plane crash in Ahmedabad...
Air India Plane Crash : એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી ક્રૂ મેમ્બર્સ મોટા પાયે બીમાર હોવાની જાણ કરી રહ્યા છે કે કેમ તે અંગે લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે પુષ્ટિ કરી કે પાઇલટ્સની માંદગીની રજામાં થોડો વધારો થયો છે
Air India Fuel Control Switch : અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના પછી ઘણા લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. હવે આ મામલે એર ઈન્ડિયાએ તેના બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ (FCS)ની તપાસનો રિપોર્ટ બધાની સામે રજૂ કર્યો છે.
Air India Flight Skids off Runway : અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ એવું લાગે છે કે એર ઇન્ડિયાને ગ્રહણ લાગ્યું છે. તેથી જ એર ઇન્ડિયાના વિમાનો સાથે સતત અકસ્માતો થઈ રહ્યા છે. તાજેતરનો કિસ્સો સોમવારનો છે. જ્યારે મુસાફરોને લઈ જતું વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. તેના ત્રણેય ટાયર ફાટી ગયા હતા.
air india plane skids off runway at mumbai airport watch video for more details
Air India Flight : છેલ્લા કેટલાક સમયથી ફ્લાઇટ્સમાં ટેકનિકલ સમસ્યાઓના કિસ્સાઓ સતત નોંધાઈ રહ્યા છે. ઉપરાંત અમદાવાદ વિમાન દુર્ઘટનાને કારણે ચિંતા વધુ વધી ગઈ છે. હાલમાં આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.
New Details In Air India Crash Probe: 12મી જૂનના રોજ અમદાવાદના એરપોર્ટથી લંડન માટે રવાના થયેલું એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ બાદ ગણતરીની પળોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ અકસ્માતની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
Air India: એર ઇન્ડિયાએ 12 જૂને અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલા AI171 વિમાન દુર્ઘટના બાદ એક મોટો બદલાવ કર્યો છે. એરલાઇન હવે અમદાવાદથી લંડનના હીથ્રો માટે ત્રણ સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવશે, જે લંડનના ગેટવિકની જગ્યા લેશે.
Ahmedabad Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર એર ઇન્ડિયાના સીઈઓએ નિવેદન આપ્યું છે. વિમાનમાં ટેકનિકલ સમસ્યા અને ફ્યૂલની અછત અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે વિમાનમાં કોઈ ખામી નહોતી કે ફ્યૂલની કોઈ અછત નહોતી.
Air India CEO first statement: અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને 12 જૂને ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને હવે આ અકસ્માત અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.
Ahmebabad Plane Crash AAIB Report: Aircraft Accident Investigation Bureau (AAIB)એ શનિવારે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અહેવાલ બહાર પાડ્યો જેનાથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એક ખુલાસો ફ્યૂલ કંટ્રોલ સ્વિચ વિશે પણ થયો છે.
Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એરલાઇન પાઇલટ્સ એસોસિએશને એક નિવેદન બહાર પાડ્યું છે. એરલાઇન પાઇલટ્સ એસોસિએશનનું કહેવું છે કે આ રિપોર્ટ કોઈપણ જવાબદાર અધિકારીને બતાવ્યા વિના મીડિયામાં લીક કરવામાં આવ્યો છે. તપાસ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.