સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સ્થિતિને લઇને ગુપ્ત બેઠક

દેશના ટેક્સટાઇલ સેક્ટર ને આગળ લાવવા માટે આજે અગત્યની મીટીંગ કરવામાં આવી હતી. ભાજપ નેતા અને માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી સત્યપાલ સિંહે જણાવ્યું હતું કે કૃષિ બાદ ટેક્સ્ટાઇલ ટ્રેક્ટરમાં રોજગારની સંભાવનાઓ વધુ હોય છે. સુરતમાં આવવા પાછળનું કારણ છે કે સુરત ટેક્સ્ટાઇલ સેક્ટરનો પાટનગર ગણવામાં આવે છે.

Trending news