ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના આયોજન વિશે સિદ્ધાર્થ પટેલની સ્પષ્ટતા

ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના આયોજન વિશે પક્ષના ટોચના નેતા સિદ્ધાર્થ પટેલે સ્પષ્ટતા કરી છે. ગુજરાતમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, રાજીવ સાતવ, અશોક ગેહલોત, કમલ નાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખરગે, નવજોતસિંહ સિદ્ધુ, રણદીપ સૂરજેવાલા, શત્રુઘ્ન સિંહા, નગમા મોરારજી, ઉર્મિલા માંતોડકર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને નારણ રાઠવા જેવા પ્રચારકો પ્રચાર કરવાના છે.

Trending news