સુપર ફાસ્ટ 100: મૃતકના પરિવારને મેયર ફંડમાંથી કરાશે આર્થિક સહાય

સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે આ ઘટનામાં મૃતકના પરિવારને મેયર ફંડમાંથી આર્થિક સહાય કરાશે.

Trending news