મહાગઠબંધનમાં સ્વરાજ ઇન્ડિયા નહીં હોય : યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણી 2019 પહેલા બિન ભાજપી સંગઠનોને આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. ભાજપ સામે મહાગઠબંધનની રચના થવા જઇ રહી છે ત્યારે દિગ્ગજ નેતા યોગેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી છે કે તેઓની પાર્ટી સ્વરાજ ઇન્ડિયા ભાજપ વિરોધ મહાગઠબંધનનો હિસ્સો નહીં બને. 

Trending news